Category:

‘ભારતનું સંવિધાન એ મારો ધર્મ ગ્રંથ છે’ :નરેન્દ્ર મોદી

    આજ ‘સંવિધાન દિને’ સંવિધાનની કેટલીક હકિકતો… • કિશોર મકવાણા  (Founder)  26, નવેમ્બર, 1949ના દિવસે આપણા રાષ્ટ્રના મહાન સપૂત અને શોષિતો – પીડિતોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આગેવાની હેઠળ Continue Reading

Posted On :
Category:

આજના સમયમાં ડો. આંબેડકરના વિચારોની પ્રસ્તુતા

ડો. બાબાસાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિન: 6 ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ ઓપન યુનિર્વસિટી દ્વારા ભાવાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિર્વસિટી પરિસરમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પછી યોજાયેલા વ્યાખ્યાનમાં ડો. આંબેડકર જીવન Continue Reading

Posted On :
Category:

ડૉ આંબેડકર ને લોકસભમાં જતા રોકનાર કોણ?

૧૯૫૨ ની પ્રજાસતાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડો આંબેડકર શીડ્યુલ કાસ્ટ ફેડરેશનના નેજા હેઠળ ને ‘હાથી’ ના પ્રતીક સાથે ચૂંટણી મેદાનમાં આવ્યા. તા ૭/૧૧/૧૯૫૧ ના દિવસે પટનામાં જયપ્રકાશ નારાયણ સાથે Continue Reading

Posted On :